શ્રદ્ધાબેન ત્રિવેદી
સાહિત્યિક મૂલ્ય ધરાવતું તેમનું પ્રદાન વાચકનું જીવનપાથેય બની રહે છે. વિપરીત સંજોગો વચ્ચે પણ માનવ કેટકેટલી રીતે સતત પડકારો ઝીલીને ઇશ્વરદત્ત કર્તવ્યનું પાલન કરીને માનવજીવનને સાર્થક કરે છે તે જનકભાઇ તથા ભારતીબહેને અનેક જીવંત વ્યક્તિઓના ચરિત્રો લખીને આપણને તેવાં માનવરત્નોનો પરિચય કરાવ્યો છે એ માટે આ દંપતીની દૃષ્ટિ માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં પણ […]
શ્રદ્ધાબેન ત્રિવેદી Read More »










