સારપનું વાવેતર
‘હું માનવી માનવ થાઉં તોય ઘણું’- ને ચરિતાર્થ કરતા સોળ મહાનુભવોની વાત આ ચરિત્રસંગ્રહ ‘સારપનું વાવેતર’માં જોવા મળે છે. સમાજના સાચા અર્થમાં બુનિયાદી સેવા કરતા આ સમાજસેવકો માટે પ્રજાનો પ્રેમ એજ મોટો પુરસ્કાર છે. ભલે ધર્મ કે વ્યવસાય અલગ હોય પણ આ મહાનુભાવો કરે છે તો પ્રજાસેવા અને પ્રજાસેવા એજએમના માટે પ્રભુસેવા છે. આમ અહીં […]







