જીવતરની સાથે, માણસાઈની વાટે

ગાંધી યુગીન ગુજરાતી સાહિત્યમાં કરસનદાસ માણેક એક વડેરા કવિ રહ્યા છે. એમણે લખેલી એક કવિતા સાંભરે છે : જીવન અંજલિ થાજો ! ‘જીવતરની સાથે માણસાઈની વાટે’ નામક આ પુસ્તિકામાં ‘જીવન અંજલિ થાજો!’ નાદને ઘૂંટતાં દસ પાત્રોની વાત વણી લેવામાં આવી છે. જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે છે. પ્રસંગ અને વ્યક્તિની પસંદગીમાં દેશ, પ્રાંત, ગામના સીમાડાની પેલે પાર જઈને પૃથ્વીનો પટ આવરવાનો આશય રાખ્યો છે.

-/ વિપુલ કલ્યાણી
(મહામંત્રી,ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઈટેડ કિંગડમ)



પ્રકાશકઃ



‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૧૬
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન



મૂલ્યઃ રૂપિયા ૧૨૦ /-

  1. એફરેબ પેનાફ્લોરિડા
  2. શાંતિયાત્રાના પદયાત્રી -શ્રી સતિશકુમાર
  3. ડૉ. ઝવેરભાઈ એચ. પટેલ
  4. શ્રી પી. કલ્યાણસુંદરમ
  5. એન્ટોનિઓ લા કાવા
  6. ડેરેક કાયોંન્ગો
  7. થોમસ એ. નઝ્રરિઑ અને રેની સી. બાયેર

Leave a Comment

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp